કોરોનાની અસર, હવે દૂધ ખરીદતી વખતે પણ આ નિયમોનું કરવું પડશે પાલન, જણો રાજ્ય સરકારે શું આપ્યો આદેશ?
સમગ્ર વિશ્વસમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના વાયરસને કારણે દુકાનદાર કે પાર્લર વાળાના ત્યાંથી કેવી રીતે દૂધ લાવવું અને ઘરે લાવ્યા બાદ તેનો કેવી રીતે ઉપયોગ કરવો એ અંગેની મહત્વપૂર્ણ માર્ગદર્શિકા ફૂડ એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ જાહેર કરી છે. આ માર્ગદર્શિકામાં દુકાનદાર અને ગ્રાહક બંનએ ફરજીયાત
from ahmedabad https://ift.tt/2Cl1Ysd
via IFTTT
from ahmedabad https://ift.tt/2Cl1Ysd
via IFTTT
ટિપ્પણીઓ નથી: