ગુજરાતના કયા શહેરમાં પાન-મસાલા અને ચાની કિટલી ખોલવા અંગે કલેક્ટરે શું લીધો મોટો નિર્ણય? જાણો વિગત

જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં લઈ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં જામનગર મહાનગર પાલિકા વિસ્તાર તેમજ ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં આજથી એટલે 18 જુલાઈથી આગામી 26 જુલાઈ સુધી ચા, પાન, ગુટખાના વેચાણ કરતા લારી, ગુલ્લા અને દુકાનો

from home https://ift.tt/3jf92XE
via IFTTT

ટિપ્પણીઓ નથી: