સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ, પ્રાચીનું માધવરાય મંદિર પાણીમાં ગરકાવ
<strong>રાજકોટઃ</strong> સૌરાષ્ટ્રમાં ગઈકાલથી મેઘમહેર જોવા મળી રહી છે. 60 થી વધુ તાલુકામાં 1 થી 16 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ આજે દ્વારકા જિલ્લાનાં ખંભાળિયામાં અનરાધાર 19 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેમાં સાંજે માત્ર બે કલાકમાં જ આભ ફાટયું હોય એમ 12 ઇંચ વરસાદથી ખાનાખરાબી પણ સર્જાઇ હતી. ગીર-સોમનાથ જિલ્લામાં
from home https://ift.tt/2ZE8D8q
via IFTTT
from home https://ift.tt/2ZE8D8q
via IFTTT
ટિપ્પણીઓ નથી: