સુરતમાં ગણેશ ઉત્સવને લઈને શું લેવાયો મોટો નિર્ણય? જાણો વિગત

<strong>સુરતઃ</strong> ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે સુરતમાં ગણેશ ઉત્સવને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગણેશ ઉત્સવ સમિતિએ મહત્વનો નિર્ણય લીધો છે કે, માત્ર 1 કે 2 ફૂટની માટીની મૂર્તિની સ્થાપના કરવી. ગલીમાં મંડપ બાંધવો નહીં, ઘરે ગણેશ સ્થાપના કરવી. ગણેશ ઉત્સવમાં વધારે ભીડ

from home https://ift.tt/3eTjOjM
via IFTTT

ટિપ્પણીઓ નથી: