અમદાવાદમાં આજે ગાજવીજ સાથે છૂટાછવાયા ઝાપટાંની આગાહી, જાણો વિગત
સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હજુ આગામી બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે આજે અમદાવાદમાં ગાજવીજ સાથે છૂટાછવયા ઝાપટાંની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે, અમદાવાદમાં આજે છૂટાછવાયા ઝાપટાં પડે તેવી સંભાવના
from home https://ift.tt/2O6D9lK
via IFTTT
from home https://ift.tt/2O6D9lK
via IFTTT
ટિપ્પણીઓ નથી: