રૂપાણી સરકાર વીજળીના ભાવોમાં કરશે કેટલો ઘટાડો ? જાણો શું લીધો મોટો નિર્ણય કે લોકોને થશે ફાયદો ?

<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં સામાન્ય લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાત સરકારે લોકોને વીજળી દરમાં રાહત આપતો નિર્ણય કર્યો છે. સરકારે વર્ષ 2018માં કોલસના ભાવમાં વધારાના કારણે વીજકંપનીઓને વધારે ટેરિફ વસૂલવાની મંજૂરી આપતો ઠરાવ રાજ્ય સરકારે રદ કર્યો છે. નવી માર્ગદર્શિકા પ્રમાણે લોકોને યુનિટ દીઠ 30 પૈસાનો ફાયદો થાય તેવી શક્યતા

from home https://ift.tt/2CNADyx
via IFTTT

ટિપ્પણીઓ નથી: