આ તારીખથી શરૂ થશે અમરનાથ યાત્રા, જાણો એક સાથે કેટલા શ્રદ્ધાળુઓને મળશે મંજૂરી

<strong>નવી દિલ્હીઃ</strong> કોરોના મહામારીને કારણએ આમ તો તમામ ધાર્મિક આયોજનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, પરંતુ કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠક પછી આખરે અમરનાથ યાત્રા ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરીને અમરનાથ યાત્રા કરવાની શ્રદ્ધાળુઓને પરવાનગી આપી છે. ૨૧મી જુલાઈથી અમરનાથ

from home https://ift.tt/320eEPs
via IFTTT

ટિપ્પણીઓ નથી: