કોરોનાની સારવારમાં રામબાણ ઇલાજ એવા ટોસિલિઝૂમેબ અને રેમડેસિવિર ઇન્જેક્શનની ગુજરાતમાં અછત

<strong>અમદાવાદઃ</strong> કોરોનાની સારવારમાં રામબાણ ઇલાજ સાબિત થયેલ ટોસિલિઝૂમેબ અને રેમડેસિવિર ઇન્જેક્શનની ગુજરાતમાં અછત જોવા મળી રહી છે. એટલું જ નહીં આ ઇન્જેક્શનના કાળાબજાર પણ થઈ રહ્યાં છે. ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ વાત સ્વીકારી છે. રાજ્ય આરોગ્ય વિભાગે સ્વિટર્ઝલેન્ડની રોશ ફાર્મા કંપની પાસે પાંચ હજાર ટોસિલિઝુમેબ ઇન્જેકશન માંગ્યા હતાં

from home https://ift.tt/2W3ly2F
via IFTTT

ટિપ્પણીઓ નથી: