અમદાવાદથી આ શહેરો માટે શરૂ થઈ ફ્લાઈટ્સ, જાણો વિગત
<strong>અમદાવાદઃ</strong> કોરોના મહામારીને કારણે ફ્લાઇટ બંધ કર્યા પછી સરકારે અમદાવાદ સહિત દેશના મુખ્ય શહેરો વચ્ચે કેટલીક ફ્લાઇટ શરૂ કરી હતી. આ ફ્લાઇટોમાં પેસેન્જરો વધવા લાગતા વિવિધ એરલાઇન્સ દ્વારા ડીજીસીએની મંજૂરી લેવામાં આવી હતી. જેથી અનલોક-2માં કેટલાક રૂટ પર ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઇન્ડિગો દ્વારા અમદાવાદથી ચંડીગઢ,
from home https://ift.tt/2ZYeQMH
via IFTTT
from home https://ift.tt/2ZYeQMH
via IFTTT
ટિપ્પણીઓ નથી: