છોટુ વસાવાની પાર્ટી BTPએ રાજસ્થાનમાં અશોક ગેહલોતને આપ્યો મોટો ઝાટકો, જાણો ધારાસભ્યોને શું કહ્યું.....
<strong>જયપુરઃ</strong> રાજસ્થાનમાં ચાલી રહેલ રાજનીતિક સંકટની વચ્ચે ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી)એ પોતાના બન્ને ધારાસભ્યોને તટસ્થ રહેવા માટે કહ્યું છે. પાર્ટીએ બન્ને ધારાસભ્યોને વિધાનસભામાં શક્તિ પરિ7ણ દરમિયાન ન તો કોંગ્રેસ અને ન તો ભાજપના પક્ષમાં મત આપવા માટે વ્હિપ આપ્યું છે. પાર્ટીએ બન્ને ધારાસભ્યોને ન તો અશોક ગેહલોતને કે ન
from home https://ift.tt/3iTGfYy
via IFTTT
from home https://ift.tt/3iTGfYy
via IFTTT
ટિપ્પણીઓ નથી: