સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBI તપાસ માટે સુબ્રમણ્યમ સ્વામીએ નિયુક્ત કર્યા વકીલ, ટ્વિટ કરી આપી જાણકારી

જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના મુંબઈમાં પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ત્યારબાદ સિનેમાં જગતમાં હડકંપ મચી ગયો હતો. સુશાંતની આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે સાથે જ 32થી વધુ લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર ફેન્સ સતત સીબીઆઈ તપાસની

from home https://ift.tt/3iU4sxO
via IFTTT

ટિપ્પણીઓ નથી: