JEE પરીક્ષા પાછી ઠેલાતા ગુજકેટને લઈને સરકાર લઈ શકે છે મોટો નિર્ણય, જાણો વિગતે
<strong>અમદાવાદઃ</strong> કેન્દ્ર સરકારે ઇજનેરી પ્રવેસ માટેની જેઈઈ મેઈન પરીક્ષા ફરી મોકુફ કરતા ગુજકેટ પણ હવે ફરી મોકુફ થશે. ગુજરાત બોર્ડ દ્વારા લેવાનારી ગુજકેટ હવે 30મી જુલાઈએ લેવાય તેની શક્યતા ઘણી ઓછી છે. ગુજરાત બોર્ડ દ્વારા ઈજનેરી-ફાર્મસીમા પ્રવેશ માટે લેવાતી ગુજકેટમાં ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે સાથે ગુજરાત બહારના વિદ્યાર્થી અને ગુજરાત બોર્ડ
from home https://ift.tt/3isqF5T
via IFTTT
from home https://ift.tt/3isqF5T
via IFTTT
ટિપ્પણીઓ નથી: