N-95 માસ્કને લઈને સામે આવ્યા સૌથી મોટા સમાચાર, માસ્કને લઈ સરકારે શું જાહેર કરી ચેતવણી?

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને હવાની અવર જવર માટે મુકવામાં આવેલા વાલ્વવાળા N-95 માસ્ક પહેરવા સામે ચેતવણી આપી છે. પત્રમાં લખવામાં આવ્યા મુજબ, તેનાથી કોરોના વાયરસનું સંક્રમણ નથી રોકાતું અને કોવિડ-19 મહામારી રોકવા ભરવામાં આવેલા પગલાથી વિપરીત છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડાયરેક્ટર જનરલ ઓફ

from home https://ift.tt/2CDnDvz
via IFTTT

ટિપ્પણીઓ નથી: