અમદાવાદના કયા વિસ્તારમાં 10 દિવસનું સ્વયંભૂ લોકડાઉન કરી દેવાયું જાહેર? લોકોને શું કરાઇ અપીલ?

<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં ઓક્ટોબર મહિનાની શરૂઆતથી કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસો ઘટ્યા પછી ફરીથી સંક્રમણ વધવાનું શરૂ થયું છે. ત્યારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક જ અઠવાડિયામાં કોરોનાથી 6 લોકોના મોત થતાં લોકો ફફડી ગયા છે. મળતી વિગોત પ્રમાણે રાણીપ વિસ્તારમાં આજથી એટલે કે 26મી ઓક્ટોબરથી

from home https://ift.tt/2HzoAYn
via IFTTT

ટિપ્પણીઓ નથી: