9 વર્ષ પહેલા જ રોહિત શર્માએ કરી હતી સૂર્યકુમાર યાદવના સ્ટાર બનવાની ભવિષ્યવાણી, 2011નું ટ્વીટ વાયરલ

જ્યારથી ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ છે ત્યારથી મુંબઈ ઇન્ડિયન્સના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ચર્ચામાં છે. ત્યાર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરૂદ્ધ તેના અણનમ 79 રન બનાવવાથી તો ભારતીય ક્રિકેટ ટીમના સીલેક્ટર્સની ટીકા થવા લાગી છે. સૂર્યકુમાર વિતેલા ત્રણ વર્ષથી સતત આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે સારું પ્રદર્શન કરી રહ્યા

from home https://ift.tt/31VkYqq
via IFTTT

ટિપ્પણીઓ નથી: