IPL 2020માં કારમી હાર પછી ધોનીને કેપ્ટનપદેથી વિદાય કરી દેવાશે ? જાણો CSKના CEOએ શું કહ્યું ?

<strong>IPL:</strong> ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ત્રણ વખત ચેમ્પિયન એમએસ ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે આ સીઝનમાં ખૂબજ ખરાબ પ્રદર્શન કર્યું છે. આઈપીએલના ઈતિહાસમાં પહેવાર ચેન્નઈ પ્લે ઓફમાં ક્વોલાફાઈ કરવામાં નિષ્ફળ રહી છે. આ સીઝનમાં અત્યાર સુધી ચેન્નઈએ 12 મેચમાંથી માત્ર 4 મેચમાં જ જીત મેળવી છે અને તે પોઈન્ટ ટેબલમાં

from home https://ift.tt/3e0Uucb
via IFTTT

ટિપ્પણીઓ નથી: