ઉન્નાવઃ સાક્ષી મહારાજનું વિવાદિત નિવેદન, કહ્યું- જનસંખ્યા પ્રમાણે બને શ્મશાન અને કબ્રસ્તાન

<strong>ઉન્નાવઃ</strong> ભાજપ નેતા સાક્ષી મહારાજે ફરી એક વખત એવું નિવેદન આપ્યું છે જેનાથી વિવાદ થવાની સંભાવના છે. સાક્ષી મહારાજે કહ્યું કે, જનસંખ્યા પ્રમાણે કબ્રસ્તાન અને શ્માન હોવા જોઈએ. તેમણે કહ્યું કે, જોવામાં આવ્યું છે કે, કોઈ ગામમાં એક મુસલમાન હોય તો પણ કબ્રસ્તાન ઘણું મોટું હોય છે. સાક્ષી મહારાજે કહ્યું

from home https://ift.tt/35tOyV8
via IFTTT

ટિપ્પણીઓ નથી: