શ્રીનગરઃ ત્રાલમાં લાઇવ એન્કાઉન્ટર દરમિયાન માતા-પિતાની હાજરીમાં આતંકીએ કર્યુ સેરન્ડર, એક ઠાર મરાયો
<strong>શ્રીનગરઃ</strong> પુલવામાના ત્રાલમાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાદળોએ આતંકીને ઠાર માર્યો છે, જ્યારે બીજાએ સરેન્ડર કરી દીધુ છે. બન્ને આતંકી હિઝબૂલ મુઝાહિદ્દીન સાથે જોડાયેલા હતા. લાઇવ એન્કાઉન્ટર દરમિયાન આ ચોથુ સરેન્ડર છે. આ પહેલા સોપોરમાં બે, પુલવામા એક અને શોપિયાંમાં એક આતંકીએ હથિયાર મુકી દીધા હતા. ત્રાલમાં આજે થયેલા સરેન્ડરમાં આતંકીના પરિવારની
from home https://ift.tt/3ouNMQu
via IFTTT
from home https://ift.tt/3ouNMQu
via IFTTT
ટિપ્પણીઓ નથી: