અલાહાબાદ હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય, કહ્યું- માત્ર લગ્ન માટે ધર્મ પરિવર્તન કરાવવું માન્ય નહી

પ્રયાગરાજ: ધર્મ પરિવર્તનને લઈને અલાહાબાદ હાઈકોર્ટે શુક્રવારે એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે માત્ર લગ્ન માટે ધર્મ પરિવર્તન માન્ય નથી. કોર્ટે અલગ-અલગ ધર્મની યુગલની અરજી ફગાવતા અરજીકર્તાઓ સંબંધિત મેજિસ્ટ્રેટની સામે નિવેદન નોંધાવવાની છૂટ આપી છે. અરજીકર્તાએ પરિવારજનોને તેમના શાંતિપૂર્ણ વૈવાહિક જીવનમાં હસ્તક્ષેપ કરવા પર રોક લગાવવાની માંગ કરી

from home https://ift.tt/2HR2cJG
via IFTTT

ટિપ્પણીઓ નથી: