આ વર્ષે IPLમાં ન રમનાર આ ખેલાડી જોવા મળશે કપિલ શર્મા શોમાં, જાણો કેવી રીતે થયો ખુલાસો

<strong>IPL 2020:</strong> સુરેશ રૈનાએ આઈપીએલ 2020માં ભાગ નથી લીધો. વ્યક્તિગત કારણોસર તેણે પોતાનું નામ પરત ખેંચી લીધુ હતું. એટલું જ નહીં પંજાબમાં રૈનાના પરિવારજનોની હત્યા પણ થઈ હતી, ત્યાર બાદ સીએસકેના દિગ્ગજ ખેલાડીએ પોતાનું નામ પરત ખેંચ્યું હતું. હવે જ્યારે આઈપીએલમાં સીએસકેનું પરફોર્મન્સ ખરાબ રહ્યું અને પ્લેઓફની રેસમાંથી બહાર

from home https://ift.tt/3mynf2Z
via IFTTT

ટિપ્પણીઓ નથી: