ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયાનુ નિધન, યુએન મહેતામાં લીધા અંતિમ શ્વાસ
<strong>ગાંધીનગરઃ</strong> ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયાનુ કોરોનાની સારવાર દરમિયાન આજે યુએમ મહેતા હૉસ્પીટલમાં નિધન થયુ છે. કોરોના થયા બાદ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા છેલ્લા ત્રણેય દિવસથી વેન્ટિલેટર પર ખસેડાયા હતા. તેમના નિધનના સમાચાર અંગે યુએન મહેતા હૉસ્પીટલે પુષ્ટી કરી છે. તેમના નિધનથી ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે.
from home https://ift.tt/2J6C3Hv
via IFTTT
from home https://ift.tt/2J6C3Hv
via IFTTT
ટિપ્પણીઓ નથી: