કંગના રનૌતે નિકિતા તોમરને કેમ ગણાવી દેવી, ને સરકાર પાસે શું આપવાની માંગ કરી, જાણો વિગતે

<strong>મુંબઇઃ</strong> હરિયાણાના વલ્લભગઢમાં સ્ટુડન્ટ નિકિતા તોમરની ધોળાદિવસે ગોળી મારીને હત્યા કરવાવાળા આરોપી તૌસીફ અને તેના સાથી રેહાનની ધરપકડ કરી લેવામાં આવી છે, અને આરોપીઓએ ગુનો કબુલી લીધો છે. બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતે નિકિતા તોમર મર્ડર કેસ પર રિએક્શન આપ્યુ છે. તેને નિકિતીને દેવી ગણાવી અને તેના મર્ડરને જૌહરનુ નામ

from home https://ift.tt/3mqQzs0
via IFTTT

ટિપ્પણીઓ નથી: