નીતિન ગડકરી કઇ વાતને લઇને ગુસ્સે ભરાયા ને કયા અધિકારીઓને તતડાવીને નોકરીમાંથી કાઢી મુકવાની વાત કહી, જાણો વિગતે
<strong>નવી દિલ્હીઃ</strong> કેન્દ્રીય સડક પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી કામમાં મોડુ થવાને અને બેદરકારીને લઇને એકવાર ફરીથી ગુસ્સે ભરાયા છે. નીતિન ગડકરી કાલે દિલ્હીમાં એક વર્ચ્યૂઅલ કાર્યક્રમમાં નેશનલ હાઇવે ઓથોરૉટી ઓફ ઇન્ડિયામાં ધીમા કામને લઇને અધિકારીઓ પર ભડકી ગયા હતા. દ્વારકામાં એનએચએઆઇની નવી બિલ્ડિંગનુ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ઉદઘાટન કરવાના
from home https://ift.tt/37PFRat
via IFTTT
from home https://ift.tt/37PFRat
via IFTTT
ટિપ્પણીઓ નથી: