પ્રધાનમંત્રી મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
<strong>અમદાવાદઃ</strong> પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનો આજથી બે દિવસનો ગુજરાત પ્રવાસે આવશે. પીએમ મોદી આજે સવારે 9-30 વાગ્યાથી 10 વાગ્યાની વચ્ચે અમદાવાદ એયરપોર્ટ પર આવી પહોંચશે. સવારે 10-30 વાગ્યે પીએમ મોદી ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાના ઘરે પહોંચશે. જ્યાં સ્વર્ગસ્થ કેશુબાપાને શ્રદ્ધાંજલી પાઠવીને તેમના પરિવારને સાંત્વના પાઠવશે. ત્યાંથી પીએમ મોદી સ્વર્ગસ્થ નરેશ કનોડીયા
from home https://ift.tt/37QCRuw
via IFTTT
from home https://ift.tt/37QCRuw
via IFTTT
ટિપ્પણીઓ નથી: