સૌરાષ્ટ્રમાં ભાજપની સભામાં કાર્યકરે કહ્યું, ભાજપના ઉમેદવારે ગદ્દારી કરી છે, તેને ચૂંટશો નહીં, ભાજપના નેતાઓએ શું કર્યું?

<strong>અમરેલીઃ</strong> ગુજરાતમાં આગામી 3 નવેમ્બરે 8 વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણી યોજાવાની છે. ધારી બેઠક પર ભાજપે કોંગ્રેસ છોડીને આવેલા જે.વી. કાકડિયાની ટિકિટ આપી છે. ત્યારે જે.વી. કાકડિયા અને ભાજપના કાર્યકરો મત વિસ્તારમાં જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે. એવામાં ખાંભા તાલુકાના રાયડી ગામે ભાજપના નેતાઓ અને કાર્યકરોને કડવો અનુભવ થયો

from home https://ift.tt/2JhALtq
via IFTTT

ટિપ્પણીઓ નથી: