માવઠાના કારણે પરેશાન ખેડૂતો કરી રહ્યા છે સહાયની માંગ

અમરેલીમાં ધારી વિધાન સભાની ચૂંટણીમાં કોગ્રેસ અને ભાજપના નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. બગસરા તાલુકાના નવા વાઘણીયા ગામમાં કૃષિમંત્રી આર.સી ફળદુએ પ્રચાર કર્યો હતો. ખેડૂતો અને ગામલોકો સાથે ફળદુએ મુલાકાત કરી હતી. ફળદુએ કહ્યું હતું કે અતિવૃષ્ટિના કારણે 11 તાલુકાના 2 ઇંચ કરતા વધુ વરસાદમાં નુકશાન થયું છે. રાજ્ય

from home https://ift.tt/35MhtUK
via IFTTT

ટિપ્પણીઓ નથી: