એઈમ્સના ડિરેક્ટરની ચેતવણીઃ ભારતમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે

<strong>નવી દિલ્હીઃ</strong> દેશમાં કોરોનાનો પ્રકોપ થોડા દિવસથી ધીમો પડ્યો છે. 85 દિવસમાં પ્રથમ વખત એવું બન્યું કે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6 લાખની નીચે ચાલી ગઈ છે જે કુલ કેસના માત્ર 7.35 ટકા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે. જોકે ખરાબ સમાચાર એ છે કે એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ ચેતવણી ઉચ્ચારી

from home https://ift.tt/2JqSwGV
via IFTTT

ટિપ્પણીઓ નથી: