કૉંગ્રેસ નેતા મનિષ દોશીએ નરેશ કનોડિયાના નિધન પર દુખ વ્યક્ત કર્યું, જુઓ વીડિયો
અમદાવાદ: ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયા(Naresh kanodiya)નુ કોરોના(Covid19)ની સારવાર દરમિયાન આજે યુએન મહેતા હોસ્પિટલમાં નિધન થયુ છે. 20 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. નરેશ કનોડિયાના નિધનથી ગુજરાતી ફિલ્મ જગતને ખૂબ જ મોટી ખોટ પડી છે. કૉંગ્રેસના પ્રવક્તા મનીશ દોશીએ તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે.
from home https://ift.tt/3mnB4B6
via IFTTT
from home https://ift.tt/3mnB4B6
via IFTTT
ટિપ્પણીઓ નથી: