BJP નેતાનો દાવો- સુશાંત સિંહ રાજપૂતની લડાઇ થાય પછી થઇ હત્યા, દિશા સાલિયાન સાથે જોડાયેલો છે કેસ

<strong>મુંબઇઃ</strong> મહારાષ્ટ્રના બીજેપી નેતા નારાયણ રાણે એકવાર ફરીથી સુશાંત કેસને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. તેમને કહ્યું કે, બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ છે, અને ન્યાય મળે ત્યાં સુધી તેઓ તેના માટે અવાજ ઉઠાવતા રહેશે. નારાયણ રાણેનો દાવો છે કે લડાઇ બાદ સુશાંતની હત્યા કરી દેવામાં આવી,

from home https://ift.tt/2Twrijy
via IFTTT

ટિપ્પણીઓ નથી: