મુખ્યમંત્રીના એક જ ફોને ગરીબ બ્રાહ્મણની જીંદગી કઈ રીતે બચાવી? જાણો રૂપાણીની માનવતાનો કિસ્સો

<strong>અમદાવાદઃ</strong> દહેગામમાં કર્મકાંડ કરતા કેન્સરગ્રસ્ત દર્દી અંગે જાણ થતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મદદ કરી હતી. દહેગામની આ વ્યક્તિ પાસે લોહીના ટેસ્ટ -એન્ડોસ્કોપી કરાવવાના પણ પૈસા ન હોવાની જાણ થતાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને કાર્યરત જનસંવાદ કેન્દ્રમાંથી અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં ગયો હતો. જેના લીધે ગરીબ દર્દીનું કેન્સરનું ઓપરેશન જ નહીં, આખીય સારવાર

from home https://ift.tt/3kHfoQa
via IFTTT

ટિપ્પણીઓ નથી: