રૂપાણી સરકારે શિક્ષકોની બદલીના મુદ્દે લીધો મોટો નિર્ણય, રાજ્યના હજારો શિક્ષકોને થશે અસર, જાણો નવો નિયમ

<strong>અમદાવાદઃ</strong> રાજ્ય સરકારે રાજ્યના હજારો પ્રાથમિક શિક્ષકો અને વિદ્યાસહાયકોને અસર કરે તેવો નિર્ણય લઈને તેમની બદલી માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમ પ્રમાણે હવે ધોરણ 1થી ધોરણ 5 (પ્રાથમિક શિક્ષણ) અને ધોરણ 6થી ધોરણ 8 (ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ) અલગ અલગ એકમ ગણાશે. આ એકમોમાં ફરજ બજાવતા શિક્ષક કે

from home https://ift.tt/34D5mK1
via IFTTT

ટિપ્પણીઓ નથી: