ગિરનાર રોપ-વેની ટિકિટને લઈને આવ્યા રાહતના સમાચાર, આ લોકો માટે ભાવમાં થયો મોટો ઘટાડો

<strong>જૂનાગઢઃ</strong> ગિરનાર રોપ-વેની ટિકિટને લઈ જૂનાગઢના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. 29 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી જૂનાગઢમાં રહેતા લોકો માટે ટિકિટના દરમાં રાહત આપવામાં આવી છે. 5 વર્ષથી 10 વર્ષના બાળકો માટે 250 રૂપિયા જ્યારે 10 વર્ષથી વધુ ઉંમર ધરાવતા મુલાકાતીઓ માટે રોપ--વે ટિકિટનો દર 500 રૂપિયા

from home https://ift.tt/31Sm2f3
via IFTTT

ટિપ્પણીઓ નથી: