મધ્ય પ્રદેશઃ આજે થશે શિવરાજ સરકારનું મંત્રીમંડળ વિસ્તરણ, સિંધિયા જૂથના હશે 10 મંત્રી

<strong>ભોપાલઃ</strong> આજે મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. મંત્રીમંડળ વિસ્તરણને લઈ દિલ્હીથી લઈ ભોપાલ સુધી ચર્ચા વિચારણા ચાલતી હતી. શિવરાજ સરકારના 100 દિવસ પૂરા થયા બાદ થઈ રહેલા વિસ્તરણમાં આશરે 25 જેટલા મંત્રીઓ શપથ લેવાની સંભાવના છે. તેમને મધ્યપ્રદેશના નવ નિયુક્ત રાજ્યપાલ આનંદીબેન પટેલ પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. આજે

from home https://ift.tt/2ArDBrO
via IFTTT

ટિપ્પણીઓ નથી: