અમદાવાદમાં સ્વામિનારાયણ સાધૂઓને કોરોના થતાં શું લેવાયો મોટો નિર્ણય? જાણો વિગત
<strong>અમદાવાદઃ</strong> શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે ગઈ કાલે અમદાવાદ કોર્પોરેશન દ્વારા વધુ 15 માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યા છે. આ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મણિનગર ખાતે આવેલા મુક્તજીવન સ્વામિનારાયણ સેવાશ્રમ મંદિરનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે, આ મંદિરના 11 સંતોને કોરોના પોઝિટિવ આવતાં તેમને સારવાર
from ahmedabad https://ift.tt/2Bu9HDH
via IFTTT
from ahmedabad https://ift.tt/2Bu9HDH
via IFTTT
ટિપ્પણીઓ નથી: