અમદાવાદમાં મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાના 11 સંતોને લાગ્યો કોરોનાને ચેપ

<strong>અમદાવાદઃ</strong> કોરોનાને લઈને અમદાવાદથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં છેલ્લાં થોડા દિવસથી કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. પણ સ્વામિનારાયણ સંસ્થાના સંતોને કોરોનાએ પોતાની ઝપેટમાં લઈ લીધા છે. મળતી માહિતી મુજબ મણિનગર સ્વામિનારાયણના 11 જેટલા સંતોને કોરોનાનો ચેપ લાગ્યો છે. મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાના 11 જેટલા સંતોને કોરોના

from ahmedabad https://ift.tt/3ieM1Um
via IFTTT

ટિપ્પણીઓ નથી: