આજથી લાગુ થયું અનલોક-2, જાણો ક્યા ક્યા નવા નિયમો આવ્યા અને શું ફેરફાર થયા
<strong>ગાંધીનગરઃ</strong> ગુજરાત સરકારે જાહેર કરેલા અનલૉક 2 માટેના નિયમો હેઠળ કન્ટેઈનમેન્ટ અને માઈક્રોકન્ટેઈનમેન્ટ ઝોનની બહાર દુકાનો રાતના આઠ વાગ્યા સુધી અને રેસ્ટોરાં રાતના નવ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. આજથી અનલોક 2ના નવા નિયમો લાગુ થશે. જાહેરમાં, બસમાં કે અન્ય કોઈ સ્થળે માસ્ક પહેર્યા વિના જ ફરનારા
from home https://ift.tt/3ifZgnL
via IFTTT
from home https://ift.tt/3ifZgnL
via IFTTT
ટિપ્પણીઓ નથી: