ગુજરાતના કયા શહેરમાં 20 જુલાઈથી પાન-મસાલાની દુકાનો સંપૂર્ણ બંધ રહેશે? કલેક્ટરે બીજો શું લીધો મોટો નિર્ણય?

અમરેલી: અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં લઈ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમરેલી શહેરી વિસ્તારમાં આગામી તારીખ 20 થી 25 જુલાઈ સુધી ચા-નાસ્તાની લારી અને પાન મસાલાની દુકાનો સદંતર બંધ રાખવા કલેક્ટરે જાહેરનામું બાહર પાડ્યું છે. 25 જુલાઈ બાદ શરૂ કરવા માંગતા વેપારીઓએ ફરજિયાત હેલ્થ

from home https://ift.tt/2WwqEok
via IFTTT

ટિપ્પણીઓ નથી: