રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાનો હાહાકાર, 24 કલાકમાં નવા 99 કેસ નોંધાયા
<strong>રાજકોટઃ</strong> રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં કોરોનાના કુલ 99 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ સહિતના મોટા શહેરોમાંથી આવતા લોકોના કારણે સૌરાષ્ટ્રમાં સંક્રમણ વધ્યું હોવાનું કહેવાય છે. ગઈકાલે એક જ દિવસમાં 5 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને લીધે કુલ
from home https://ift.tt/2AnZrMC
via IFTTT
from home https://ift.tt/2AnZrMC
via IFTTT
ટિપ્પણીઓ નથી: