જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું મુંબઈમાં નિધન, જાણો શું આવ્યો હતો કોરોના રિપોર્ટ

<strong>મુંબઈઃ</strong> પ્રખ્યાત કોરિયોગ્રાફર સરોજ ખાનનું મુંબઈના બાંન્દ્રા સ્થિત ગુરૂ નાનક હોસ્પિટલમાં નિધન થયું છે. 17 જૂને શ્વાસ લેવામાં થતી તકલીફના લીધે હોસ્પિટલમાં દાખલ થયેલા સરોજ ખાન શુક્રવારે આજે સવારે 1.52 વાગ્યે કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ પામ્યા છે. કોરિયોગ્રાફર સરોજ ખાન ડાયાબિટીસ અને બીજી બિમારીથી ઝઝૂમી રહ્યા હતા. એમનો કોરોના ટેસ્ટ

from home https://ift.tt/2VKhILM
via IFTTT

ટિપ્પણીઓ નથી: