ગુજરાતના કયા જિલ્લામાં આજથી 25 જુલાઈ સુધી પાન-મસાલા અને ચાની કિટલીઓ બંધ રહેશે? જાણો વિગત
અમરેલી: સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અમરેલીમાં પણ કોરોના સંક્રમણને અટકાવવા માટે કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને મહત્વનો નિર્ણય લીધો છે. 20 જુલાઈ એટલે આજથી આગામી 25 જુલાઈ સુધી પાન-મસાલાની દુકાનો, ચાની લારી અને ટી સ્ટોલ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. આ ફક્ત અમરેલી નગરપાલિકા
from home https://ift.tt/2OCxapj
via IFTTT
from home https://ift.tt/2OCxapj
via IFTTT
ટિપ્પણીઓ નથી: