પાન-મસાલા અને ચાની કિટલી ખોલવા અંગે અમરેલી કલેક્ટરે શું લીધો મહત્વાનો નિર્ણય? જાણો

અમરેલી: સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અમરેલીમાં પણ કોરોના સંક્રમણને અટકાવવા માટે કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને મહત્વનો નિર્ણય લીધો છે. 20 જુલાઈ એટલે આજથી આગામી 25 જુલાઈ સુધી પાન-મસાલાની દુકાનો, ચાની લારી અને ટી સ્ટોલ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. આ ફક્ત અમરેલી નગરપાલિકા

from home https://ift.tt/3jkomlZ
via IFTTT

ટિપ્પણીઓ નથી: