સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં આજથી 31 જુલાઈ સુધી ચા-નાસ્તાની દુકાનો બંધ કરાઈ? જાણો

સૌરાષ્ટ્રના મોરબી જિલ્લામાં સતત વધી રહેવા કોરોનાના કહેરને લઈને અનલોક-2માં આપેલી છૂટછાટ તંત્રએ પરત ખેંચી લીધી હોય તેવું લાગી રહ્યું છે. મોરબી જિલ્લામાં કલેક્ટર દ્વારા એક નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં ચા-નાસ્તાની લારીઓ બંધ કરવા આ દેશ આપ્યો છે. મોરબી જિલ્લામાં વધતા કોરોના કહેરને અટકાવવા માટે મોરબી

from home https://ift.tt/3gOEOsG
via IFTTT

ટિપ્પણીઓ નથી: