નેપાળના PM ઓલીનું વિવાદિત નિવેદન, કહ્યું- ભારતમાં નકલી અયોધ્યા, ભગવાન રામ નેપાળી હતા

<strong>કાઠમાંડુઃ</strong> સરહદને લગતા વિવાદ વચ્ચે નેપાળે વધુ એક દુષ્પ્રચાર શરૂ કર્યો છે. નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ એક નિવેદન આપ્યુ છે કે ભગવાન રામ ભારતીય નહીં પણ નેપાળી છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે મૂળ અયોધ્યા ભારતમાં નહીં પણ નેપાળમાં છે. ઓલીએ તેમના નિવાસ સ્થાને યોજાયેલા એક સાંસ્કૃતિક

from home https://ift.tt/2CtoJd0
via IFTTT

ટિપ્પણીઓ નથી: