આસામ અને બિહારમાં પૂરનો પ્રકોપ, આશરે 37 લાખ લોકો પ્રભાવિત, અત્યાર સુધીમાં 122ના મોત
નવી દિલ્હી: આસામ અને બિહારમાં પૂરના કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ છે અને આશરે 37 લાખ લોકો પ્રભાવિત થયા છે. આસામમાં પૂરના પ્રકોપના કારણે વધુ ત્રણ લોકોના મોત થયા છે. આસામમાં 33 જિલ્લામાં 27 લાખ લોકો પૂરથી પ્રભાવિત છે. બારપેટા, કોકરાઝાર અને મોરિગાંવથી મોતના સમાચાર સામે આવ્યા છે.પૂર અને ભુસ્ખલનના
from home https://ift.tt/32SmwD5
via IFTTT
from home https://ift.tt/32SmwD5
via IFTTT
ટિપ્પણીઓ નથી: