સોમનાથ મંદિરમાં દર્શન માટે આજથી પાસ સિસ્ટમ ફરજિયાત

ગીર સોમનાથ: સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન માટે આજથી પાસ સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે. બહારથી આવતા ભાવિકોએ દર્શન માટે ઓનલાઈન બુકીંગ કરાવવાનું રહેશે. દર્શનના સમય મુજબ દર કલાકે માત્ર 200 પાસ ઈશ્યુ કરવામાં આવશે. દિવસની ત્રણમાંથી એક પણ આરતીમાં કોઈને પ્રવેશ નહી આપવામાં આવે. સોમનાથ મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ

from home https://ift.tt/3hA68uY
via IFTTT

ટિપ્પણીઓ નથી: