ગુજરાતના આ જિલ્લામાં વધ્યો કોરોનાનો કહેર, મોડી રાત્રે વધુ 5 દર્દીના થયા મોત

<strong>સુરતઃ</strong> ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. અત્યાર સુધી અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના કેસો સૌથી વધુ હતા. પરંતુ હવે સુરત શહેરને કોરોનાએ પોતાના ભરડામાં લીધું છે. સુરતમાં મોડી રાત્રે વધુ 5 કોરોનાના દર્દીઓના મોત થયા છે. ગઈકાલે પણ 12 દર્દીઓના કોરોનાને કારણો મોત થયા હતા. આ સાથે જ

from home https://ift.tt/3gjtKUg
via IFTTT

ટિપ્પણીઓ નથી: