કોરોનાની સારવારમાં રામબાણ ઇલાજ પુરવાર થયેલ આ બે ઇન્જેક્શનની ગુજરાતમાં સર્જાઈ અછત
<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં કોરોનાના પ્રકોપ યથાવત છે. રાજ્યમાં રોજ 700થી વધારે કેસ આવી રહ્યા છે ત્યારે ગંભીર દર્દીઓને આપવામાં આવતી રેમેડીસિવીર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની બજારમાં અછત સર્જાઈ છે. જેના કારણે દર્દીઓના સગાઓએ દવા માટે આમતેમ ભટકવાની સ્થિતિ ઉભી થઈ છે. બીજી બાજુ અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિગ હોમ્સ એસોસિએશનને મુખ્યમંત્રી વિજય રૂપાણીને
from home https://ift.tt/38E99qM
via IFTTT
from home https://ift.tt/38E99qM
via IFTTT
ટિપ્પણીઓ નથી: