સરહદ પર પાકિસ્તાન દ્વારા સીઝફાયરના ઉલ્લંઘનમાં ત્રણ નાગરિકોના મોત
<strong>નવી દિલ્હી:</strong> પાકિસ્તાન દ્વારા વાસ્તવિક નિયંત્રણ રેખા પર સતત કરવામાં આવેલી સીઝફાયરના ઉલ્લંઘન પર ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાન હાઈકમિશનના પ્રમુખને સમન આપી સખ્ત વાંધો ઉઠાવ્યો છે. ભારતે ચેતવણી સાથે કહ્યું કે, પાકિસ્તાન નિર્દોષ નાગરિકોને ટાર્ગેટ કરવાનું બંધ કરે. જમ્મૂ-કાશ્મીરના કૃષ્ણાઘાટી સેક્ટરમાં પાકિસ્તાને શુક્રવારે રાતે સંઘર્ષ વિરામનો ભંગ કર્યો હતો. પાકિસ્તાન
from home https://ift.tt/3jiINzL
via IFTTT
from home https://ift.tt/3jiINzL
via IFTTT
ટિપ્પણીઓ નથી: