સૌરાષ્ટ્ર કયા શહેરમાં મંગળવારથી શનિવાર સુધી રહેશે જનતા કર્ફ્યૂ? જાણો આ નિર્ણય કોણે લીધો?
સમગ્ર ગુજરાતમાં હાલ કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં સ્વૈચ્છિક વેપારીઓ સહિત તમામ લોકો પોતાના ધંધા બંધ રાખવાના નિર્ણય કરી રહ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્રના ઉનામાં કોરોનાના વધતાં સંક્રમણને રોકવા માટે ઉના ચેન્બર્સ ઓફ કોમર્સે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મંગળવારથી શનિવાર
from home https://ift.tt/32KoMwj
via IFTTT
from home https://ift.tt/32KoMwj
via IFTTT
ટિપ્પણીઓ નથી: