ગુજરાતમાં કોરોનાનો કહેરઃ દર કલાકે કેટલા લોકોને લાગે છે કોરોનાનો ચેપ? આંકડો જાણીને ચોંકી જશો?

<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગઈ કાલે ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ 861 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં અનલોક-2માં કોરોનાના કેસોની સંખ્યા મોટા પ્રમાણમાં વધી રહી છે. ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ ૩૬ વ્યક્તિને કોરોના સંક્રમણ થાય છે. એટલું જ નહીં, ગુજરાતમાં કુલ મરણાંક પણ 2 હજારને પાર થઈ

from ahmedabad https://ift.tt/2ZWVnf4
via IFTTT

ટિપ્પણીઓ નથી: